SBI tarun mudra Loan Yojana 2024 : નમસ્તે મિત્રો, આપણા દેશમાં રહેતા એવા બેરોજગાર નાગરિક વ્યક્તિઓ કે જેમની પાસે પૈસા હોતા નથી અને તેઓ અત્યારે પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તો તેમના માટે એક સારા સમાચાર છે સરકાર દ્વારા પીએમ મુદ્રા લોન યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજનામાં આવા નાગરિકોને રૂપિયા 10,00,000 સુધીની લોન આપી ઉપલબ્ધ કરવામાં આવે છે. જે લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પીએમ મુદ્રા લોન યોજના નો લાભ કેવી રીતે લેવો તેના વિશે જણાવીશું.
Contents
એસબીઆઇ મુદ્રા લોન યોજના શું છે ? | SBI tarun mudra Loan Yojana 2024
મિત્રો તમે જુઓ અત્યારે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો અથવા તો પોતાના સ્થાપિત કરેલા વ્યવસાયને આગળ વધારવા માંગો છો. હું તમારે બંને પરિસ્થિતિમાં પૈસાની જરૂર પડશે. તમે sbi મુદ્રા લોન યોજના 2024 10 લાખ સુધીની લોન લઈ શકો છો. તેના માટે ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. જો તમે પણ sbi માં પોતાનો એકાઉન્ટ ધરાવો છો તો આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની લોન લઈ શકો છો.
sbi મુદ્રા લોન યોજનાના પ્રકાર
sbi દ્વારા જુદા જુદા પ્રકારની મુદ્રા લોન આપવામાં આવે છે જે આ પ્રકારે છે.
- શિશુ મુદ્રા લોન – અહીં તમે નવો વ્યવસાય શરૂ કરવા રૂપિયા 50,000 સુધીની લોન લઈ શકો છો.
- કિશોર મુદ્રા લોન – જો તમારો પહેલાથી કોઈ વ્યવસાય છે તો તેને આગળ વધારવા માટે તમે અહીં રૂપિયા 50,000 થી લઈ 5 લાખ સુધી લોન લઈ શકો છો.
- તરુણ મુદ્રા લોન- અહીં તમે રૂપિયા 10 લાખ સુધીની લોન લઈ શકો છો.
sbi મુદ્રા લોન યોજના માટે પાત્રતા
- અરજી કરનાર નાનો વ્યવસાયકાર હોવો જોઈએ.
- અરજદાર એસબીઆઇ બેન્કમાં ઓછામાં ઓછા છ મહિનાથી બેંક એકાઉન્ટ ધરાવતો હોવો જોઈએ.
- મહત્તમ લોન ની રકમ રૂપિયા દસ લાખ છે.
- મહત્તમ લોન ચૂકવવાનો સમયગાળો પાંચ વર્ષનો છે.
- અહીં તમે રૂપિયા 50,000 સુધીની તાત્કાલિક લોન લઈ શકો છો.
એસબીઆઇ મુદ્રા લોન યોજના માટે દસ્તાવેજ
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- વ્યવસાય નુ પ્રમાણપત્ર
- સેવિંગ અથવા કરંટ એકાઉન્ટ
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનો પ્રમાણપત્ર
- વ્યવસાય કરો છો તેના દસ્તાવેજ
એસબીઆઇ તરુણ મુદ્રા લોન યોજના 2024 અરજી પ્રક્રિયા | SBI tarun mudra Loan Yojana
- આ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે પોતાની નજીકની એસબીઆઇ બેન્ક ની શાખામાં જવાનું રહેશે.
- હવે બેંકના લોન અધિકારી પાસેથી તમારે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ મેળવવાનું.
- આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી સાચી રીતે ધ્યાનપૂર્વક ભરવાની છે.
- આ એપ્લિકેશન ફોર્મ સાથે તમારે આવશ્યક દસ્તાવેજ જોડવાના રહેશે. તેમાં પોતાનો ફોટો ચોટાડો અને સહી કરો.
- આ તમામ દસ્તાવેજને તમારે બેંકના અધિકારીને આપવાના રહેશે. હવે બેંક દ્વારા તમારા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી લોન ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
નિષ્કર્ષ | conclusion
મિત્રો આજના આ લેખમાં અમે તમને sbi મુદ્રા લોન યોજના વિશે માહિતી આપી છે. તમે કોઈ વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો અથવા તો પોતાના વ્યવસાયને આગળ વધારવા ઈચ્છો છો પરંતુ પૈસાની જરૂર છે તો તેવી પરિસ્થિતિમાં તમે આ યોજનાનો લાભ ₹10,00,000 સુધીની લોન લઈ શકો છો. લોન કેવી રીતે મેળવવી તેની પ્રક્રિયા પણ જણાવેલી છે.